Pandit Govind pyasi Gujrat

Pandit Govind pyasi Gujrat pooja vidhi gujrat

મોટાભાગના ઘરોમાં, બાળકો ચોક્કસપણે આ બે પ્રશ્નો પૂછે છે: જ્યારે 14 વર્ષના વનવાસમાંથી ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણ...
26/10/2024

મોટાભાગના ઘરોમાં, બાળકો ચોક્કસપણે આ બે પ્રશ્નો પૂછે છે: જ્યારે 14 વર્ષના વનવાસમાંથી ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા માટે દિવાળી ઉજવવામાં આવે છે, તો પછી દિવાળી પર લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે? રામ અને સીતાની પૂજા કેમ નથી કરતા? બીજું, દિવાળી પર લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કેમ કરવામાં આવે છે, ભગવાન વિષ્ણુની શા માટે નથી?...

મોટાભાગના ઘરોમાં, બાળકો ચોક્કસપણે આ બે પ્રશ્નો પૂછે છે: જ્યારે 14 વર્ષના વનવાસમાંથી ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાન...

કાચબો સત્વ ગુણનું પ્રતિક છે કાચબાએ ભગવાન વિષ્ણુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. તેથી, કાચબાની ગરદન હંમેશા નીચેની તરફ વળેલી ર...
26/10/2024

કાચબો સત્વ ગુણનું પ્રતિક છે કાચબાએ ભગવાન વિષ્ણુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. તેથી, કાચબાની ગરદન હંમેશા નીચેની તરફ વળેલી રહે છે. તેમનું ધ્યાન હંમેશા દેવતાના ચરણોમાં હોય છે કેટલાક મંદિરોમાં કાચબાની ગરદન ઉંચી જોવા મળે છે. ગરદન ઉંચી કરવી એટલે કુંડલિની જાગૃત કરવી. આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા જાગૃત કરવા માટે કાચબો હંમેશ માટે મંદિરમાં રહે છે. કાચબાના લક્ષણો: કાચબાના 6 અંગો હોય છે (4 પગ 1 મોં 1 પૂંછડી = 6) અને માણસને 6 દુશ્મનો હોય છે....

કાચબો સત્વ ગુણનું પ્રતિક છે   કાચબાએ ભગવાન વિષ્ણુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.  તેથી, કાચબાની ગરદન હંમેશા નીચેની તર...

કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ...
31/10/2023

કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળ તો તમને એક જેવું જ મળશે. બહુ સમય પહેલાની વાત છે, એક શાહકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી....

કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય ર...

કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા|વ્રત વિધિ: આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખા...
31/10/2023

કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા|વ્રત વિધિ: આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે સૌભાગ્યવતિ સ્ત્રી નકોરડો ઉપવાસ કરે છે. રાત્રે શિવ-પાર્વતી, કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી તથા ચંદ્રનાં દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે....

કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથાકરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા|વ્રત વિધિ: આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખા....

આવતી કાલે કરવા ચૌથ આમ તો કરવા ચૌથનું વ્રત ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ જોવા મળે છે, પરંતુ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જે ર...
31/10/2023

આવતી કાલે કરવા ચૌથ આમ તો કરવા ચૌથનું વ્રત ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ જોવા મળે છે, પરંતુ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જે રીતે કરવા ચૌથનું મહત્ત્વ દર્શાવાય છે એની અસર ગુજરાતીઓ પર પણ પડી છે. અમે મળ્યા એવી ગુજરાતી બહેનોને જેમાંથી કોઈએ કરવા ચૌથના વ્રતની શરૂઆત એમ જ કરી ટીવી સિરિયલના ક્રેઝમાંથી મળી પ્રેરણા પતિના લાંબા આયુષ્ય માટે પરિણીત મહિલાઓ કરવા ચૌથનું વ્રત કરે છે....

આવતી કાલે કરવા ચૌથ આમ તો કરવા ચૌથનું વ્રત ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ જોવા મળે છે, પરંતુ ટીવી સિરિયલો અને ફિલ્મોમા...

વ્રતની વિધિ: પૂજા ની વિધિ: આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કે...
17/09/2023

વ્રતની વિધિ: પૂજા ની વિધિ: આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી. આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. વ્રત કથા: શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર સૂર્યવંશી સોમનાથ પુજારી ગોવિંદ મોં>>8980132708 વ્રત કથા: એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠાં હતા....

વ્રતની વિધિ: પૂજા ની વિધિ: આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકર....

Start writting Peragrap Heading
16/09/2023

Start writting Peragrap Heading

Start writting Peragrap Heading

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆતના રોજ સપ્ટેમ્બર 16, 2023 ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દ...
16/09/2023

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆતના રોજ સપ્ટેમ્બર 16, 2023 ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર એ વિઘ્નહર્તા,મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિનાદાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ સુધી ઉજવાય છે.આ તહેવારની ઉજવણીનો ઇતિહાસ અને મહત્વ : ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત મરાઠા શાસનકાળમાં થાય છે, …...

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆતના રોજ સપ્ટેમ્બર 16, 2023ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન....

Address

Ram Mandir
Somnath
362268

Telephone

08980132708

Website

Alerts

Be the first to know and let us send you an email when Pandit Govind pyasi Gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pandit Govind pyasi Gujrat:

Share

Category