Shastri Dilipbhai Acharya

Shastri Dilipbhai Acharya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shastri Dilipbhai Acharya, Event, Patan.

श्रीमद् भागवत, श्री रामकथा, श्री शिवमहापुराण, श्रीमद् देवी भागवत, श्रीमद् भगवद गीता और धर्मग्रंथों की सनातन वैदिक परंपरा के विद्वान; ब्रह्मोचित कर्म से विभूषित और सात्विक मधुरभाषी प्रवक्ता के रूप में गुजरात और भारत वर्ष में कई कथाएं संपन्न की हैं।

11/09/2026

રામ સાથે પ્રેમ કરતાં રાવણની દુશ્મની શ્રેષ્ઠ કેમ હતી ? | SHASTRI DILIPBHAI ACHARYA

શાસ્ત્રીજીના આ અદભુત વક્તવ્યમાં જાણો કેમ રામના પ્રેમ કરતાં રાવણની દુશ્મની શ્રેષ્ઠ હતી અને રાવણે શા માટે પ્રભુ સાથે વૈર બાંધ્યું હતું. જીવનના રહસ્યો અને ધર્મનું આ સત્ય દરેક સાધકે જાણવું જ જોઈએ.

આવો જ્ઞાનવર્ધક વિડિયો માણવા માટે ચેનલને Subscribe કરો અને અન્ય શ્રદ્ધાળુઓ સાથે શેર કરો!

🦚 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🦚ધર્મની સ્થાપના, અધર્મના નાશ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનાર ભગવાન શ્ર...
04/09/2026

🦚 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🦚

ધર્મની સ્થાપના, અધર્મના નાશ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનાર ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 💙✨

મુરલીધરના મધુર સૂરથી જીવનમાં પ્રેમ, શાંતિ અને સુખનો સંચાર થાય,
શ્રીકૃષ્ણની કૃપા આપ અને આપના પરિવાર પર સદાય બની રહે. 🙏

રાધે રાધે 🌸 | જય શ્રીકૃષ્ણ 🦚

શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય
📞 98258 27492

03/09/2026

શ્રી મહારુદ્ર સાયન પૂજા - જાળેશ્વર મહાદેવ

29/08/2026

સંસ્કૃતિ બદલાઈ, પણ ગાયનું સ્થાન ક્યાં ? | શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય

શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા ગૌમાતા અને આપણી સંસ્કૃતિ વિશેનું એક ખૂબ જ સચોટ અને વિચાર માંગી લેતું પ્રવચન. આજની બદલાતી જીવનશૈલીમાં ગાયનું સાચું સ્થાન ક્યાં છે તે જાણીએ આ વીડિયોમાં.

જ્ઞાનવર્ધક અને ધાર્મિક વીડિયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.

21/08/2026

સાસુ-વહુના સંબંધોમાં આવું કેમ થાય છે ? | શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય

સાંસારિક જીવન અને પારિવારિક સંબંધોમાં સાસુ અને વહુ વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહે છે. સાસુ-વહુના નાતામાં ક્યાંક ગેરસમજ તો ક્યાંક અપેક્ષાઓનું ભારણ સંબંધોમાં તણાવ પેદા કરે છે. આ સુંદર અને જીવનઉપયોગી વ્યાખ્યાનમાં શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યજી ખુલ્લા મનથી માર્ગદર્શન આપી રહ્યા છે કે સંબંધોમાં મધુરતા કેવી રીતે જાળવી શકાય.

"પરિવારમાં પ્રેમ, સમજણ અને સંસ્મરણો જ સાચા સંબંધોનો આધાર છે. રોજ આવા જ આધ્યાત્મિક અને જીવનઉપયોગી વિચારો માટે પેજને ફોલો કરો!"

17/08/2026

મનને કાબૂમાં રાખવું કેમ જરૂરી છે ? | શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય

મન એ જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે! જાણો મનનું રહસ્ય અને આપણા જીવન પર તેની શું અસર પડે છે.

👉 Like, Share & Save કરવાનું ભૂલતા નહીં!

19/07/2026

Address

Patan

Telephone

+919825827492

Website

Alerts

Be the first to know and let us send you an email when Shastri Dilipbhai Acharya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shastri Dilipbhai Acharya:

Shortcuts

Share

Category