mahendra_satiya

જનતાનો અવાજ 🇮🇳
સમાજ સેવા માટે સતત કાર્યરત

રાજકારણ નહીં, સેવા મારો ધર્મ
યુવાનો • ખેડૂત • જનતા નો સાથી

સાચી રાજનીતિ • સ્વચ્છ રાજનીતિ
જનતા માટે હંમેશા તૈયાર

Mahendra Satiya
જનતાનો અવાજ
Aam Aadmi Party
📍 Botad | Gadhada

13/06/2026

લાકડી

12/06/2026

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહ નાના બાળકનો શિકાર કર્યા બાદ વન વિભાગ દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે AAP ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા.

પંજાબ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં લોકોને વીજળીનું બિલ 0 આવે છે 💯
12/06/2026

પંજાબ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં લોકોને વીજળીનું બિલ 0 આવે છે 💯

વિધાનસભામા સરકારે સ્વીકાર્યું કે, પોલીસ ભાડે મળે છે. ગોપાલ ઈટાલિયાએ બજેટ સત્ર દરમ્યાન વિધાનસભાના પૂછ્યો હતો પ્રશ્ન.ખેડૂત...
11/06/2026

વિધાનસભામા સરકારે સ્વીકાર્યું કે, પોલીસ ભાડે મળે છે.

ગોપાલ ઈટાલિયાએ બજેટ સત્ર દરમ્યાન વિધાનસભાના પૂછ્યો હતો પ્રશ્ન.

ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર ચૂકવ્યા વગર માત્ર દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખવા માટે પ્રાઈવેટ કંપનીઓને પોલીસ ભાડે આપવામાં આવે છે.

પ્રાઈવેટ કંપનીના થાંભલા એ સરકારી કામકાજ નથી તો પણ ઓન પેમેન્ટ બંદોબસ્તના નામે કરોડો રૂપિયા લઈને કંપનીને પોલીસ ભાડે આપવામાં આવે છે.

09/06/2026

મોરબી

ખેડૂતો માટે કામ કરતી સરકાર,પંજાબની AAP સરકાર.
09/06/2026

ખેડૂતો માટે કામ કરતી સરકાર,
પંજાબની AAP સરકાર.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ સુરેન્દ્રનગરના કોંઢ ગામ ખાતે સરકારના અત્યાચારથી પીડિત ખેડૂતોની મુલાકાત ...
09/06/2026

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ સુરેન્દ્રનગરના કોંઢ ગામ ખાતે સરકારના અત્યાચારથી પીડિત ખેડૂતોની મુલાકાત લીધી અને તેમની સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી.

આ તકે સ્થાનિક ખેડૂતો, વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

પંજાબમાં આમ આદમી પાર્ટીની રોજગાર ક્રાંતિમાં જોડાયો એક નવો અધ્યાય 💯AAP સરકારે માત્ર 4 વર્ષમાં કુલ 67,037 યુવાનોને સરકારી ...
09/06/2026

પંજાબમાં આમ આદમી પાર્ટીની રોજગાર ક્રાંતિમાં જોડાયો એક નવો અધ્યાય 💯

AAP સરકારે માત્ર 4 વર્ષમાં કુલ 67,037 યુવાનોને સરકારી નોકરીઓના નિમણૂક પત્ર સોંપ્યા.

08/06/2026

ટ્રેકટર સબસીડી બંધ કરો અને બળદ ખેતીને પ્રોત્સાહન આપો

Mahendra Satiya Ground Report

08/06/2026

વિજળીના થાંભલાનો કાયદો
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા

ખેડૂતના ખેતરમાં વીજળીના થાંભલા નાખવા બાબતે હાલમાં ધી ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 નો અંગ્રેજોએ બનાવેલો કાયદો અમલમાં છે.

1885 માં બનેલા કાયદા આધારે 2026 માં વળતર ચૂકવવામાં આવે છે માટે ખેડૂતોને અન્યાય થાય છે.

અંગ્રેજોનો કાયદો હટાવીને જો નવો કાયદો બનાવવામાં આવે તો ખેડૂતોને થાંભલાના વળતરના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિજળીના થાંભલા બાબતે નવો કાયદો રજૂ કર્યો છે.

આ કાયદા પ્રમાણે ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી જોગવાઈ કરવામાં આવી છે. જો આ કાયદો વિધાનસભામાં બહુમતીથી પસાર થાય તો ખેડૂતોના થાંભલાના પ્રશ્નો કાયમી નિરાકરણ આવે એમ છે.

Address

Botad
364320

Alerts

Be the first to know and let us send you an email when mahendra_satiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to mahendra_satiya:

Share